Subscribe Us

header ads

GK ONLINE PLAY QUIZ : 03 (SS)

 ધોરણ 10 સા.વી. પાઠ : 1

નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

1.“લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?

(A) ભારત

(B) પ્રકૃતિ

(C) નદીઓ

(D) પનિહારીઓ


2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે ? 

(A) શારદાપીઠ - સોમનાથ

(B) પોળો ઉત્સવ – વડનગર

(C) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ - મોઢેરા

(D) સીદી સૈયદની જાળી - ભાવનગર


3. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?

(A) હિન્દી

(B) તમિળ

(C) કન્નડ

(D) મલયાલમ


4. ‘ભારતના વારસા’ માટે એક વિધાન સંલગ્ન છે.

(A) ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. 

(B) ભારતવર્ષના સંતાનો ભારતીય છે તેવું “અગ્નિપુરાણ” ગ્રંથમાં છે.

(C) હિમાલયની ગિરિમાળા ધરાવતી કુદરતી સીમા એશિયા ખંડની ઉત્તરમાં છે.

(D) ભરતખંડની દક્ષિણે જંબુદ્રીપ આવેલો છે.


5. વારસો એટલે

(A) પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ

(B) આપણી પાસે જે કંઈ છે તે

(C) માનવવર્તનની દઢ અને પારંપરિક ભાત

(D) અનુજો તરફથી મળેલી અપૂર્વ ભેટ


6. નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન પૂર્ણતઃ સાચું નથી.

(A) ભૂમિ-આકારો દ્વારા અનેક ભૂમિર્દશ્યોનું સર્જન જોવા મળે છે.

(B) હિમાલયમાં અમરનાય, બદ્રીનાથ, કેદારનાથ જેવાં યાત્રાનાં સ્થાનો છે.

(C) હિમાલયમાં નંદાદેવી જેવાં શિખરો બરથી છવાયેલાં રહે છે.

(D) હિમાલય પર્વત એ ભૂમિદેશ્ય છે.


7. ગુજરાતના ધાર્મિક મહત્ત્વ ધરાવતાં સ્થાનોને ઓળખો. 

(A) વડનગર, ચાંપાનેર, નવસારી, સિદ્ધપુર

(B) દ્વારકા, અંબાજી, પાવાગઢ, પાલીતાણા

(C) શામળાજી, ડાકોર, બહુચરાજી, વિરમગામ

(D) તળાજા, ઝગડીયા, કોટેશ્વર, શામળાજી


8. વનૌષધિઓ : આંબળા અને કુંવારપાઠું; પુષ્પો : 

(A) સૂરજમુખી અને ડમરો

(B) અરડૂસી અને લીમડો

(C) હરડે અને બહેનું

(D) આંબો અને જાંબુડો


9. આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળોને ઓળખો.

(A) ઋતુઓ – હિમાચ્છાદિત શિખરો - તુલસી - નિશીગંધા

(B) સાહિત્ય - ધર્મ - ખગોળ - પંચાંગ

(C) દાંડી - વર્ષા - દિલ્લી - સાબરમતી આશ્રમ

(D) શિલાલેખો મકબરા વિહારો - મંદિરો -


10. ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્થળોને ઓળખો. 

(A) મોઢેરા, વડનગર, વિજયનગર, અમદાવાદ

(C) બહુચરાજી, અંબાજી, દ્વારકા, ડાકોર

(B) શામળાજી, કોટેશ્વર, જૂનાગઢ, ખંભાલીડા 

(D) નવસારી, મોઢેરા, પાટણ, વડનગર


11. કાળિયાઠાકોરનું મંદિર : શામળાજી; રણછોડરાયજીનું મંદિર :

(A) તારંગા

(B) ડાકોર

(C) ગિરનાર

(D) માંડવગઢ


12.એક જોડકું સાચું નથી.

(A) વૌઠાનો મેળો ; ધોળકા

(B) કાળિયાઠાકોરનો મેળો : ડાકોર

(C) નકળંગનો મેળો : ભાવનગર

(D) ભડિયાદનો મેળો : ભડિયાદ


13. રંગે શ્યામ, લાંબું અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક જેમની શારીરિક વિશેષતાઓ ગણાય છે તે કઈ પ્રજા હોઈ શકે ? 

(A) હબસી પ્રજા

(B) ઑસ્ટ્રેલૉઇડ

(C) કિરાત લોકો


14. મોંગોલોઇડ લોકો વર્ણના હોવાથી તે ‘કિરાત' તરીકે ઓળખાતા.

(A) શ્યામ

(B) પીળા

(C) ઘઉં


15. આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતાં વારસાનાં સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે

(A) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલ છે.

(B) ભારતના બંધારણમાં કારોબારીથી ન્યાયતંત્રને સ્વતંત્ર બનાવ્યું છે.

(C) ભારતના બંધારણ મુજબ ભારતનું આયોજન પંચ તેના કાયદાનો અમલ કરે છે.

(D) આપણા બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે.


16. આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51(ક)માં ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં એકનો સમાવેશ થતો નથી.

(A) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી.

(B) જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ.

(C) આપણા આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરવાની ફરજ. 

(D) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ,


પ્રશ્ન ક્રમાંકજવાબ
1C
2C
3A
4A
5A
6D
7B
8A
9D
10D
11B
12B
13B
14B
15D
16C



 ધોરણ 10 સા.વી. પાઠ : 2 MCQ

1. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ) 1. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે ?
(A) ઊરુભંગ
(B) કર્ણભાર
(C) મેધદૂતમ્
(D) દૂતવાક્યમ

2. વૈજ્યંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્યશૈલી સાથે જોડાયેલાં છે?
(A) મણિપુરી નૃત્યશૈલી
(B) કૂચીપુડી નૃત્યશૈલી
(C) કથકલી નૃત્યશૈલી
(D) ભરતનાટ્યમ્ નૃત્યશૈલી

3. ભારતનો કર્યો. વેદ સંગીતકલાને લગતો ગણાય છે ?
(A) ઋગ્વેદ
(B) સામવેદ
(C) યજુર્વેદ
(D) અથર્વવેદ

4. ભારતમાં સંગીતક્ષેત્રે ‘તુતી-એ-હિન્દ' તરીકે કોણ જાણીતું હતું ?
(A) તાનસેન
(B) તુલસીદાસ
(C) બીર
(D) અમીર ખુશરો

5. ‘ચાળો' નૃત્ય એટલે કયું નૃત્ય ?
(A) આદિવાસીઓનું નૃત્ય
(B) ભરવાડોનું નૃત્ય
(C) કોળીઓનું નૃત્ય
(D) પઢારોનું નૃત્ય

6. ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા ? 
(A) રાજસ્થાન
(B) આંદામાન
(C) આફ્રિકા
(D) થાઇલૅન્ડ

7. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
(A) 21 જૂન
(B) 1 મે
(C) 21 એપ્રિલ
(D) 5 સપ્ટેમ્બર

8. આપણા સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
(A) સમાજજીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ. 
(B) રૂઢિઓ અને રીત-રિવાજો
(C) વિશિષ્ટ પ્રકારની એક જીવનશૈલી
(D) ઉપર્યુક્ત ત્રણેય બાબતોનો સમાવેશ

9. કુંભારનો ચાકડો એ કઈ કલાનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય ?
(A) કાઠકલા 
(B) સંગીતક્લા
(C) માટીકામ કલા
(D) જડતર કલા

10. કચ્છના બન્ની વિસ્તારોમાં કોના જેવી કોમોની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે ?
(A) ખાસી
(B) કિરાત
(C) નિષાદ
(D) જત

11. ચિત્રકલા માટે એક વિધાન સંલગ્ન છે.
(A) ધાતુયુગના આદિમાનવનાં ગુફાચિત્રોમાં પશુપક્ષીઓનાં આલેખનો જોવા મળે છે. 
(B) મોહેં-જો-દડોના લોકો માટીનાં વાસણો ઉપર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતાં.
(C) હાથવણાટનાં ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે.
(D) રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલા એટલે નાદન્ત નૃત્યકલા,

12. સંગીતકલા માટે એક વિધાન સંલગ્ન છે.
(A) સા, હૈ, ગ, મ, ૫, ૬, ની એ સંગીતના મુખ્ય 7 સ્વર છે.
(B) શ્રી દીપક, હીંડોળ, મેઘ અને ભૈરવી એ ભગવાન શંકરના સ્વહસ્તેથી રજૂ થયા હોવાનું મનાય છે.
(C) આપણા 4 વેદો પૈકી આયુર્વેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. 
(D) સંગીતકલા એ તાલ, લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે.

13. ભારતીય શાશીય નૃત્યોમાં એકનો સમાવેશ થતો નથી.
(A) ભરતનાટ્યમ્ અને કૂચીપુડી
(C) લોકનૃત્ય અને આદિવાસી નૃત્ય
(B) કથક નૃત્ય અને થલી નૃત્ય 
(D) ઓડિસી નૃત્ય અને મણીપુરી નૃત્ય

14. પંડિત બિરજુ મહારાજ : કથક નૃત્ય; ગોપીકૃષ્ણ :
(A) ભરતનાટ્યમ નૃત્ય
(B) કથકલી નૃત્ય
(C) ઓડિસી નૃત્ય
(D) મણિપુરી નૃત્ય

15. નાટ્યકલા વિશે એક વિધાન સાચું નથી.
(A) તેની વિશેષતા મનોરંજન અને સંસ્કાર ગણાય છે.
(B) આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણન છે.
(C) ભરતમુનિએ રચેલું નાટ્યશાસ કલાક્ષેત્રે પ્રચલિત છે.
(D) ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક પારિજાત પ્રહરણ હતું.

16. મહાકવિ કાલિદાસને ઓળખો. 
(A) કર્ણભાર, ઊરુભંગ, દૂતવાક્યમ્
(B) નંદબત્રીસી, અભિનવદર્પણ, નાટ્યશાસ્ત્ર
(C) અભિજ્ઞાનશાકુન્તલમ્, વિક્રમોર્વશીયમ્, માલવિકાગ્નિમિત્રમ્
(D) પારિજાતપ્રહરણ, દેવાસુર સંગ્રામ, કજોડાનો વેશ

17. ગુજરાતમાં “નાટ્યવિદ્યામંદિર અને નટમંડળ”ની સ્થાપના કરનાર કોણ ગણાય છે ?
(A) અસાઈત ઠાકર
(B) અમૃત નાયક
(C) જસવંત ઠાકર
(D) જયશંકર સુંદરી

18. સૌરાષ્ટ્રના કોળી લોકો કોળી નૃત્ય ; સુરેન્દ્રનગર વિસ્તારના પઢારની જાતિના લોકો :
(A) પઢાર નૃત્ય
(B) મેરાયો નૃત્ય
(C) ગોફ ગૂંથન નૃત્ય
(D) ધમાલ નૃત્ય

19. એક નૃત્ય એવું છે જેમાં માથું મધરાસિયો, આંટીવાળી ગોળ પાધડી અને તેને છેડે આભલાં ભરેલું લીલા પટ્ટાનું બાંધ્યું તેમજ કે રંગીન ભેંટ પહેરીને નૃત્ય કરે છે – તો તે કયું નૃત્ય ગણાય ? 
(A) કોળી નૃત્ય
(B) ધમાલ નૃત્ય
(C) ગોફ ગૂંથન નૃત્ય 
(D) લોકનૃત્ય

20. આપેલ ચિત્ર કઈ કલાના સંદર્ભમાં છે ?


(A) સંગીતકલા
(B) નૃત્યકલા
(C) ચિત્રકલા
(D) નાટ્યકલા

પ્રશ્ન ક્રમાંકજવાબ
1C
2D
3B
4D
5A
6C
7A
8D
9C
10D
11B
12A
13C
14A
15D
16C
17D
18A
19A
20B

Post a Comment

0 Comments